• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • મહેંદી મુક્‍યા બાદ ઘેરો રંગ લાવવા માટે અજમાવો આ ઘરગથ્‍થુ ટીપ્‍સ...

મહેંદી મુક્‍યા બાદ ઘેરો રંગ લાવવા માટે અજમાવો આ ઘરગથ્‍થુ ટીપ્‍સ...

09:23 AM July 23, 2023 admin Share on WhatsApp



કોઈ તહેવાર હોય કે લગ્ન પ્રસંગ દરેક સ્ત્રીના શણગારને ચાર ચાંદ મહેંદી લગાડે છે. પરંતુ જ્યારે પણ યુવતી હાથમાં મહેંદી કરે છે ત્યારે તેની ઈચ્છા હોય કે મહેંદીનો રંગ એકદમ ઘાટો આવે(how to get mahendi / heena color darker). પરંતુ કેટલી યુવતીઓના હાથમાં મહેંદીનો રંગ ચઢતો નથી. મહેંદી (Mahendi / heena) કલાકોની મહેનત પછી મુકવામાં આવે છે. તેવામાં જો તેનો રંગ ઘેરો ન આવે તો અફસોસ થાય છે. આવું તમારી સાથે ન થાય તે માટે તમને કેટલીક ટીપ્સ વિશે જણાવીએ જેને ફોલો કરીને મહેંદી મુકવાથી મહેંદીનો રંગ એકદમ ઘેરો આવશે અને લાંબા સમય સુધી ટકશે પણ ખરા.

how to get mahendi / heena color darker

1. નીલગિરી તેલ

તમે નીલગિરીના તેલનો ઉપયોગ કરીને મહેંદીના રંગને ઘાટો કરી શકે છે. મહેંદી કાઢી લીધા પછી આ તેલને તમારા હાથ પર લગાવો અને લગભગ 30 મિનિટ પછી તમારા હાથ ધોઈ લો.

2. દેશી ઘી

આ નુસખો તો દાદી-નાનીના સમયથી અનુસરવામાં આવે છે. જ્યારે મહેંદી સુકાઈ જાય ત્યારે તેને પાણીથી ધોયા વિના કાઢો અને પછી બંને હાથ પર દેશી ઘી લગાવો.  આમ કરવાથી રંગ ઘાટો થઈ જશે.

3. બામ

મહેંદીનો રંગ ઘટ્ટ કરવા માટે હાથ પર બામ લગાવવાનો ટ્રેન્ડ વધી ગયો છે. મહેંદી સુકાઈ ગયા પછી તેને કાઢી અને હાથ પર બામ ઘસો. 

4. લવિંગ

લવિંગની મદદથી મહેંદીનો રંગ વધુ ઘાટો બને છે. તેના માટે લવિંગને તવા પર શેકી લો અને લવિંગમાંથી નીકળતા ધુમાડામાં હાથ શેકો. અને પછી હથેળીમાં નાળિયેર તેલ લગાવો.

5. લીબું

આ નુસખાથી દરેક સ્ત્રી વાકેફ હશે. લીબુંમાં રહેલું પ્રવાહી તમારા હાથમાં રહેલી મહેંદીને ઘાટી કરે છે. અને મહેંદી(mahendi color darker)નો રંગ ઘેરો નીખરાની લાંબા સમય સુધી રાખે છે. 

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - જીવનશૈલી સમાચાર માહિતી



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us